freedomjournalism.com
અને એટલે લોકો ચેતે નહી તો શ્રીલંકા કરતા પણ ખરાબ સ્થીતી થવાની શક્યતા...
ભારત મા પણ બધી સરકારો દ્વારા પોતાની વાહવાહી કરાવવા કરોડો અરબો રુપીયા ના જનતા ના ટેક્ષ ના રુપીયા ખર્ચવામા આવી રહ્યા છે. જે આવનારા સમયમા ભારત ની બરબાદી નોતરશે એ વાત નક્કી છે. અને એટલે લોકો ચેતે નહી તો શ્રીલંકા કરતા પણ ખરાબ સ્થીતી થવાની શક્યતા...
dgvaghela