આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ના સુરેંદ્રનગર બસ સ્ટેન્ડમાં ધરણા.....
હાલ મા દિવસથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર બસ ડેપો ની એક સાથે ૨૫ રૂટની બસો બંધ કરી દેવામાં આવી છે. જેને લઇને મુસાફરો ને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
dgvaghela