freedomjournalism.com
આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ના સુરેંદ્રનગર બસ સ્ટેન્ડમાં ધરણા.....
હાલ મા દિવસથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર બસ ડેપો ની એક સાથે ૨૫ રૂટની બસો બંધ કરી દેવામાં આવી છે. જેને લઇને મુસાફરો ને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
dgvaghela