ઉના કાંડ પછી જીગ્નેશ મેવાણી ની ધરપકડ થતા સમગ્ર દલીત સમાજ એક મંચ ઉપર....
હાલ સમગ્ર ગુજરાત અને દેશ મા દલીત સમાજ આક્રોશમા છે. દલીત નેતા જીગ્નેશ મેવાણીની ધરપકડ ભાજપ ની દલીત વીરોધી માનશીકતા અને દલીતો ને ગુલામ બનાવી રાખવા માટેના ષડયંત્ર ના ભાગ રુપે કરવામા આવી છે તેવી વાત સમગ્ર ગુજરાત નો દલીત સમાજ એક અવાજ સાથે કહે છે. ઉના અત્યાચાર કાંડ પછી ગુજરાત નો સમગ્ર દલીત સમાજ પ્રથમ વાર એક મંચ પર આવી રહ્યો છે.
dgvaghela