Category: લોકલ સમાચાર

પ્રથમ વખત બન્યુ કે મતદારો એ  આમ આદમી પાર્ટી ને જાહેર સમર્થન કરી ભાજપ ની હાર નક્કી એવા નીવેદનો આપ્યા..

વોર્ડ નંબર ૬ ની પેટા ચૂંટણી મા દીવસ દરમીયાન મતદારો એ આમ આદમી મા મતદાન કર્યુ હોવાનુ કરતા રહ્યા જાહેર

વોર્ડ નંબર ૬ ની પેટા ચૂંટણી સુરેન્દ્રનગર પાલિકામાં પેટા ચૂંટણી જાહેર થતાની સાથે રાજકીય માહોલ ફરીથી ગરમાયો હતો. ત્યારે આજે…

રસ્તા કે પુલ બનાવવાની અમારી ત્રેવડ કે હેસિયત નથી. જેથી અહીં ટ્રેક્ટર ટ્રોલી આડા મુક્યા છે

વઢવાણ મા બેનર…રસ્તા કે પુલ બનાવવાની અમારી ત્રેવડ કે હેસિયત નથી. જેથી અહીં ટ્રેક્ટર ટ્રોલી આડા મુક્યા છે

વઢવાણ ની જનતા ની વીરોધ કરવાની નવી રીત…માફ કરજો રસ્તા કે પુલ બનાવવાની અમારી ત્રેવડ કે હેસિયત નથી. જેથી અહીં…

સુરેંદ્રનગર નો ધોળીધજા ડેમ ઓવરફ્લો થવા એક ફૂટ બાકી, નીચાણવાળા વિસ્તારોને તંત્રએ સતર્ક કર્યા

સુરેંદ્રનગર નો ધોળીધજા ડેમ ઓવરફ્લો થવા એક ફૂટ બાકી, નીચાણવાળા વિસ્તારોને તંત્રએ સતર્ક કર્યા

સુરેંદ્રનગર નો ધોળીધજા ડેમ ઓવરફ્લો થવા એક ફૂટ બાકી, નીચાણવાળા વિસ્તારોને તંત્રએ સતર્ક કર્યા ભોગાવો નદી માં અવરજવર ન કરવા…

ગુજરાત મા ''ગુલાબ '' વાવાઝોડુ ગયુ, હવે ’’ શાહિન ‘’ વાવાઝોડાનો ખતરો, આગામી ત્રણ દિવસ ભારે..

ગુજરાત મા ”ગુલાબ ” વાવાઝોડુ ગયુ, હવે ’’ શાહિન ‘’ વાવાઝોડાનો ખતરો, આગામી ત્રણ દિવસ ભારે..

ગુજરાત મા માં ગુલાબ વાવાઝોડાની સાથે ફરીવાર બીજુ શાહિન વાવાઝોડુ અરબ મહાસાગરમાં તૈયાર થઈ રહ્યું છે. વાવાઝોડુ સર્જાવાને કારણે દરિયાકાંઠા…

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં બીયુ પરમીશન વગરના 77 મિલકત ધારકોને આદેશ મંજૂરી મેળવી લો નહિં તો

સુરેન્દ્રનગર શહેરનો વર્તમાન સમયે તેજ ગતીએ વિકાસ થઇ રહયો છે. શહેરમાં અનેક નવી સોસાયટીઓ અને બિલ્ડીંગો બની રહી છે. પરંતુ…

ગુજરાત આંગણવાડી ભરતી …

ગુજરાત માં કાર્યરત 40,000થી વધુ આશા વર્કર બહેનો નુ શોષણ અને અન્યાય …

ગુજરાતના આંગણવાડી કેન્દ્રોમાં ખુદ સરકાર દ્વારા જ લઘુત્તમ વેતન સહિતના નિયમોનું વર્ષોથી સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે એ મામલે આજે…

ગુજરાત મા ભાજપ ની નવી સરકાર મા મંત્રી બનેલા ક્રુષી મંત્રી રાઘવજી પટેલ આકરા પાણીએ......

ગુજરાત મા ભાજપ ની નવી સરકાર મા મંત્રી બનેલા ક્રુષી મંત્રી રાઘવજી પટેલ આકરા પાણીએ……

જામનગર મા ભાજપના જ કાર્યક્રમમાં રાઘવજીએ કહ્યું હતું, ‘જુના સમયનાં સહાયનાં ધોરણો સુધારવાં પડશે, તો જ લોકોને લાગશે કે સરકારે…

નવા મંત્રી મંડળ વીશે સોશીયલ મીડીયા મા રમુજી મેસેજ ફરતા થયા..........

” સહન કરશે ગુજરાત તો ભોગવશે ગુજરાત”

નવા મંત્રી મંડળ વીશે સોશીયલ મીડીયા મા રમુજી મેસેજ ફરતા થયા………. ગુજરાત ના ભુતપુર્વ મુખ્યમંત્રી શ્રીવીજયભાઇ રુપાણી ના અચાનક રાજીનામા…

ગુજરાત ના નવા મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્રપટેલ નુ નવુ મંત્રી મંડળ ............

ગુજરાત ના નવા મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્રપટેલ નુ નવુ મંત્રી મંડળ …………

ગુજરાત મા ભાજપ ની સરકાર ના મુખ્યમંત્રી વીજય રુપાણી ના રાજીનામા બાદ ભાજપ હાઇ કમાંડ ની પસંદ એવા મુખ્યમંત્રી શ્રી…