Category: લોકલ સમાચાર

પાટડી ના હિંમતપુરા ગામે ઘેટામાં જોવા મળ્યો શીપપોક્ષ રોગ.

પાટડી ના હિંમતપુરા ગામે ઘેટામાં જોવા મળ્યો શીપપોક્ષ રોગ.

પાટડી તાલુકાના હિંમતપુરા ગામે ઘેટામાં જોવા મળેલ શીપપોક્ષ રોગ સામે પશુપાલન વિભાગની ત્વરિત કામગીરી. અસરગ્રસ્ત ગામ હિંમતપુરાથી ૧૫ કિ.મી.ની ત્રિજયાના…

રાજ્યપાલ શ્રી ની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો.

સુરેન્દ્રનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો. : રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત : -પ્રાકૃતિક ખેતી જ…

ગણેશ ઉત્સવ તેમજ વિસર્જન અંગે જાહેરનામું બહાર પડાયું.

ગણેશ ઉત્સવ તેમજ વિસર્જન અંગે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પડાયું. ગણેશોત્સવ અંતર્ગત વિવિધ કૃત્યો પર મનાઇ ફરમાવવામાં…

ખેડૂતોને ફરજીયાત “e-KYC” અને બેંક ખાતા “સિડિંગ” કરવા અનુરોધ.

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના(PM-KISAN) હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત “આધાર e-KYC” અને બેંક ખાતા “આધાર સિડિંગ” કરવા અનુરોધ.…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વવિખ્યાત તરણેતર મેળાની મુલાકાત લીધી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વવિખ્યાત તરણેતર મેળાની મુલાકાત લીધી. -:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:- લોકસંસ્કૃતિની પરંપરા જાળવતા તરણેતર સહિતના મેળાઓમાં સતત…

LOKMELA TARNETAR – 2022 / તરણેતર મેળા સંદર્ભે જાહેરનામું.

સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા તરણેતર મેળા સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. ચોટીલાથી તરણેતર, મુળીથી થાનગઢ,સરાથી તરણેતર સુધીના રૂટો “સ્પીડ લીમીટ…

વિશ્વના સૌથી મોટા ખાદી ઉત્સવમાં 7500 ખાદી કારીગરોએ એક સાથે ચરખો કાંતીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

વિશ્વના સૌથી મોટા ખાદી ઉત્સવમાં 7500 ખાદી કારીગરોએ એક સાથે ચરખો કાંતીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો. વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદી ની વિશેષ…

LOK MELO – 2022 / લોકમેળો તરણેતર – ૨૦૨૨.

તરણેતર મેળાનાં આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી કેયુર સંપટનાં અધ્યક્ષસ્થાને તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ. રસ્તા, ટ્રાફિક, સ્ટોલ, પાણી, રમત-ગમત, સાંસ્કૃતિક પ્રવૃતિઓ…

બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને જાણવા જોગ.

બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને જાણવા જોગ. બાગાયત વિભાગની કોમ્પ્રીહેન્સિવ હોર્ટિકલચર ડેવલોપમેન્ટ યોજનાનો લાભ લેવા ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર ૩ સપ્ટેમ્બર સુધી…

ગુજરાત ના નામે વધુ એક કિર્તીમાન.વડાપ્રધાન શ્રી નરેંદ્રમોદી..

ગુજરાત ના નામે વધુ એક કિર્તીમાન.વડાપ્રધાન શ્રી નરેંદ્રમોદી ની હાજરી મા ખાદી નો વીશ્વરેકોર્ડ બનવા જઇ રહ્યો છે. ૨૭ ઓગસ્ટે…

Exit mobile version