Category: રાસ્ટ્રીય સમાચાર

PRADHAN MANTRI MODI

૦૭ ઓગસ્ટ “રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ”  

૦૭ ઓગસ્ટ “રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ” ભારતનાં સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાની પ્રતીતિ કરાવતું હેન્ડલૂમ ક્ષેત્ર. “વોકલ ફોર લોકલ”ને અનુરૂપ દેશમાં…

રસ્તાઓ ની ફરીયાદ માટે ગુજમાર્ગ એપ્લિકેશન….

ગુજરાતમાં માર્ગ સલામતી અને માર્ગ સંરક્ષણ માટે એક મહત્ત્વપૂર્ણ એપ્લિકેશન એટલે ‘GujMarg – ગુજમાર્ગ એપ્લિકેશન‘ નાગરિકોની સક્રિય ભાગીદારીથી રાજ્યના માર્ગોને…

સમાન નાગરિક સંહિતા અંગે બેઠક યોજાઈ.

સમાન નાગરિક સંહિતા અંગે યુ.સી.સી. સમિતિના સભ્યો દ્વારા સુરેન્દ્રનગરમાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ. સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાત…

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪,તા.૦૪ જુને થશે મતગણતરી….

સુરેન્દ્રનગર જિલ્લામાં એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે તા.૦૪ જુને થશે મતગણતરી. અર્ધલશ્કરી દળોની ૧૦૭ કેન્ટીનમાં ખાદી ઉત્પાદનોના વેચાણની શરૂઆત…

ચાલો ફાટસર..ચાલો ફાટસર..

ચાલો ફાટસર.. બાબા સાહેબ પ્રતિમા અનાવરણ તથા પુસ્તકાલય ઉદ્ઘાટન.. સુરેન્દ્રનગર ના વઢવાણ શહેરી વિસ્તાર માં આવતા ગણપતિ ફાટસર વિસ્તાર માં…

જિલ્લામાંથી પટોળાની સિંગલ ઇક્તની પસંદગી કરાઈ.

જિલ્લામાંથી પટોળાની સિંગલ ઇક્તની પસંદગી કરાઈ. ‘સુરેન્દ્રનગર જિલ્લાના વંશ પરંપરાગત રીતે હાથ વણાટકામ કરતા અંદાજીત ૭,૦૦૦ કારીગરોને રોજગારીની ઉત્તમ તકો…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વવિખ્યાત તરણેતર મેળાની મુલાકાત લીધી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વવિખ્યાત તરણેતર મેળાની મુલાકાત લીધી. -:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:- લોકસંસ્કૃતિની પરંપરા જાળવતા તરણેતર સહિતના મેળાઓમાં સતત…

LOKMELA TARNETAR – 2022 / તરણેતર મેળા સંદર્ભે જાહેરનામું.

સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા તરણેતર મેળા સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. ચોટીલાથી તરણેતર, મુળીથી થાનગઢ,સરાથી તરણેતર સુધીના રૂટો “સ્પીડ લીમીટ…

Exit mobile version