Month: September 2021

સુરેંદ્રનગર નો ધોળીધજા ડેમ ઓવરફ્લો થવા એક ફૂટ બાકી, નીચાણવાળા વિસ્તારોને તંત્રએ સતર્ક કર્યા

સુરેંદ્રનગર નો ધોળીધજા ડેમ ઓવરફ્લો થવા એક ફૂટ બાકી, નીચાણવાળા વિસ્તારોને તંત્રએ સતર્ક કર્યા

સુરેંદ્રનગર નો ધોળીધજા ડેમ ઓવરફ્લો થવા એક ફૂટ બાકી, નીચાણવાળા વિસ્તારોને તંત્રએ સતર્ક કર્યા ભોગાવો નદી માં અવરજવર ન કરવા…

ગુજરાત મા ”ગુલાબ ” વાવાઝોડુ ગયુ, હવે ’’ શાહિન ‘’ વાવાઝોડાનો ખતરો, આગામી ત્રણ દિવસ ભારે..

ગુજરાત મા માં ગુલાબ વાવાઝોડાની સાથે ફરીવાર બીજુ શાહિન વાવાઝોડુ અરબ મહાસાગરમાં તૈયાર થઈ રહ્યું છે. વાવાઝોડુ સર્જાવાને કારણે દરિયાકાંઠા…

કોરોના કાળમા ધાર્મીક શ્રદ્ધા ઘટી…માત્ર ૧૮ % લોકો ને જ ધર્મમા શ્રદ્ધા…

અખિલ ભારતીય અખાડા પરિષદના મહંત નરેન્દ્ર ગિરીનો મૃતદેહ ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ બપોરે ૩.૩૦ વાગ્યાની વચ્ચે મળી આવ્યો હતો.…

વાવાઝોડુ ”ગુલાબ”નબળું પડ્યું. આ રાજ્યોને પણ ચેતવણી…

વાવાઝોડા ગુલાબને લઈને હવામાન વિભાગે જાણકારી આપી છે. વિશાખાપટ્ટનમ સ્થિત હવામાન વિભાગના પ્રમુખે જણાવ્યુ કે વાવાઝોડા ગુલાબની તીવ્રતા કમજોર થઈને…

ગુજરાત મા પણ આવશે વાવાજોડુ.આજે સાંજે ચક્રવાત ગુલાબ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે.

ગુજરાત મા પણ આવશે વાવાજોડુ.આજે સાંજે ચક્રવાત ગુલાબ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે. હવામાન વિભાગે આંધ્રપ્રદેશના ઉત્તરીય ભાગો અને ઓરિસ્સાના…

સુરેન્દ્રનગરમાં બીયુ પરમીશન વગરના 77 મિલકત ધારકોને આદેશ મંજૂરી મેળવી લો નહિં તો

સુરેન્દ્રનગર શહેરનો વર્તમાન સમયે તેજ ગતીએ વિકાસ થઇ રહયો છે. શહેરમાં અનેક નવી સોસાયટીઓ અને બિલ્ડીંગો બની રહી છે. પરંતુ…

સુત્રો ના હવાલા થી ખબર કન્હૈયા કુમાર તથા જિગ્નેશ મેવાણી 28 સપ્ટેમ્બરે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા …

એક ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. કન્હૈયા કુમારે તાજેતરમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને એ…

ગુજરાત માં કાર્યરત 40,000થી વધુ આશા વર્કર બહેનો નુ શોષણ અને અન્યાય …

ગુજરાતના આંગણવાડી કેન્દ્રોમાં ખુદ સરકાર દ્વારા જ લઘુત્તમ વેતન સહિતના નિયમોનું વર્ષોથી સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે એ મામલે આજે…

Exit mobile version