Category: લોકલ સમાચાર

જિલ્લામાં ૧૮૧  અભયમ્ મહિલા હેલ્પલાઇનની પ્રશંસનીય કામગીરી.

ખરા અર્થમાં મહિલાઓ માટે સંકટ સમયની સાથી. 181 અભયમ્ હેલ્પલાઇન એટલે મહિલાઓ માટે સરકારશ્રી તરફથી સુરક્ષાનું અભય વચન. જિલ્લામાં 181…

વઢવાણના બુટલેગર અને રાજસ્થાનના સપ્લાયર ની સાંઠગાંઠ નો ખુલાસો.

વઢવાણના બુટલેગર અને રાજસ્થાનના સપ્લાયર ની સાંઠગાંઠ નો ખુલાસો. વઢવાણના બુટલેગર નાગદાન ગઢવી અને રાજસ્થાનના સપ્લાયર વિનોદ સિંધીએ આંગડિયા પેઢી…

સુરત માં વિદ્યાર્થીને નગ્ન કરી જાતિય સતામણી કરનાર આચાર્ય ની ધરપકડ.

સુરતની નીશાળ માં વિદ્યાર્થીને નગ્ન કરી જાતિય સતામણી કરનાર આચાર્ય ની ધરપકડ. ગુનો નોંધાયા પહેલાં જ ફરાર થઈ ગયો હતો.…

વિશ્વપ્રસિધ્‍ધ તરણેતર ભાતીગળ લોકમેળા નુ આયોજન ૩૦ ઓગસ્ટ થી ૨ સપ્ટેમ્બર….

સુરેન્‍દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ૩૦ ઓગસ્ટથી ભાતીગળ લોકમેળાનું આયોજન. મેળાનાં સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટનાં અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઇ. લમ્પી…

લમ્પી સ્કીન રોગને અટકાવવા અને નિયંત્રિત કરવા પશુઓ ની હેરફેર,વેપાર,અને મેળાઓ ઉપર પ્રતીબંધ…..

સુરેન્દ્રનગર જિલ્લામાં પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓનાં મેળાવડા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું લમ્પી સ્કીન રોગને અટકાવવા અને નિયંત્રિત…

૭૩ મો વન મહોત્સવ સુંરેન્દ્રનગર ના ધોળી ધજા ડેમ ખાતે આગામી યોજાશે.

૭૩મો વન મહોત્સવની ઉજવણી આગામી તા.૧૨મી ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમ ખાતે યોજાશે: પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ૭૩…

રિફાઈન્ડ આયોડિનયુક્ત મીઠાની યોજનાને બદલે ડબલ ફોર્ટિફાઈડ મીઠાનું વિતરણ કરવાની યોજના….

ડબલ ફોર્ટિફાઇડ મીઠાનાં વપરાશ અને ગુણવતા અંગે ભ્રામક વાતોમાં ના આવવું NFSA રેશનકાર્ડ ધારકો, શાળાના બાળકો તેમજ આંગણવાડીનાં બાળકોને ડબલ…

પશુઓમા લમ્પી રોગના સંદર્ભે કેંદ્રીય ટીમ કોંઢ અને રતનપર ની મુલાકાતે….

પશુઓમાં જોવા મળેલ લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભે કેન્દ્રિય ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ અને રતનપર ગામની મુલાકાત લીધી અસરગ્રસ્ત પશુઓનાં પશુપાલકો…

જાહેર મા ખુલ્લી તલવારો સાથે દક્ષીણ ની ફીલ્મો જેવા મારામારી ના દ્રષ્યો….

સુરેંદ્રનગર મા જાહેર મા ખુલ્લી તલવારો સાથે દક્ષીણ ની ફીલ્મો જેવા મારામારી ના દ્રષ્યો…. સુરેંદ્રનગર મા ૮૦ ફુટ રોડ ઉપર…

સુરેન્‍દ્રનગર જિલ્લામાં તાલુકા કક્ષાનો અને જિલ્‍લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે…

સુરેન્‍દ્રનગર જિલ્લામાં તા.૨૭મી જુલાઈના રોજ તાલુકા કક્ષાનો અને તા.૨૮મી જુલાઈના રોજ જિલ્‍લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે સુરેન્દ્રનગર નિવાસી અધિક…

Exit mobile version