Category: રાજનીતી

પ્રથમ વખત બન્યુ કે મતદારો એ  આમ આદમી પાર્ટી ને જાહેર સમર્થન કરી ભાજપ ની હાર નક્કી એવા નીવેદનો આપ્યા..

વોર્ડ નંબર ૬ ની પેટા ચૂંટણી મા દીવસ દરમીયાન મતદારો એ આમ આદમી મા મતદાન કર્યુ હોવાનુ કરતા રહ્યા જાહેર

વોર્ડ નંબર ૬ ની પેટા ચૂંટણી સુરેન્દ્રનગર પાલિકામાં પેટા ચૂંટણી જાહેર થતાની સાથે રાજકીય માહોલ ફરીથી ગરમાયો હતો. ત્યારે આજે…

સુત્રો ના હવાલા થી ખબર કન્હૈયા કુમાર તથા જિગ્નેશ મેવાણી 28 સપ્ટેમ્બરે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા …

એક ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. કન્હૈયા કુમારે તાજેતરમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને એ…

ગુજરાતમાં સિનિયર મંત્રીઓ બાદ ધારાસભ્યો પર પણ સંકટ……

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ રાજ્યમાં નો-રિપીટ થિયરી સાથે નવી સરકારની રચના કરવામાં આવી છે, એટલે કે નવા…

ગુજરાત કોંગ્રેસને જીતાડવા પ્રશાંત કિશોરને લાવવા પાર્ટી માથી થઇ માંગણી……

આગામી ૨૭ સપ્ટેમ્બર થી બે દિવસ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવાનું છે. આ સત્રમાં વિવિધ મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસના ધારાસભ્યોની…

Exit mobile version